અનન્ય ભકત / ડાકોર રણછોડજી મંદિરને અમદાવાદના ભક્ત દ્વારા 1,11,11,111 રૂપિયાનું દાન

dakor ranchodji temple ahmedabad devotee donations

રાજ્યમાં હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે હાલ નવરાત્રીના દશેરાના દિવસે ડાકોર રણછોડ મંદિરમાં અમદાવાદના ભક્ત દ્વારા 1,11,11,111 કરોડ રૂપિયાનું દાન ભગવાનના ચરણોમાં અર્પણ કર્યું છે. શહેરના વેપારી સુજલ રાજુભાઇ પટેલ દ્વારા  મંદિરમાં આટલી મોટી રકમનો ચેક પ્રભુના ચરણોમાં અર્પણ કર્યો છે.    

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ