સંકટ / ચક્રવાત 'મહા'ને કારણે દરિયો ગાંડોતૂરઃ કચ્છના જખૌની 400 બોટો સંપર્ક વિહોણી

cyclone maha 400 boats Contactless in kutch jakhau coast

ચક્રવાત 'મહા' 5મી નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જાય તેવી સંભાવના છે ત્યારે દરિયામાં ગયેલી બોટો સંપર્ક વિહોણી બની છે. કચ્છના જખૌની 400 જેટલી બોટ સંપર્ક વિહોણી બની જતા માછીમારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર પણ કામે લાગ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ