હાશકારો / Kyarr વાવાઝોડાંને લઈને આવ્યાં મોટાં સમાચાર, ગુજરાતને થશે હાશકારો

cyclone Kyarr is not come in Gujarat now

ગુજરાતમાં ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ક્યાર અરબી સમુદ્રમાં ઓમાન તરફ ફંટાયું છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સંકટ બનેલ ક્યાર ચક્રાવાત આખરે ઓમાન તરફ ફંટાઈ ગયુ છે. ગઈ કાલે રાજ્યભરમાં ચક્રાવાતને કારણે વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ એટલુ જ નહીં પરંતુ, દરિયો પણ તોફાની બન્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ