સાયબર ક્રાઈમ / સાવધાન: 'ગરીબ કલ્યાણ યોજના' ગરીબો સુધી પહોંચે કે ન પહોંચે ગઠિયાઓએ લીધો ભરપુર લાભ

 cyber crime in garib kalyan yojana for lockdown and covid 19 pandemic

સરકારે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના ગરીબોને મદદ માટે શરૂ કરી છે. અને લોકડાઉનમાં મદદ પણ મળી પરંતુ લોકડાઉનમાં સાયબર ચાંચીયાઓએ પણ આ યોજનાનો ફાયદો ઉઠાવ્યો. અનેક લોકોના નામે ડમી એકાઉન્ટ ખોલીને પૈસા ખંખેર્યા છે. જેનો એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે. જે બાદ પોલીસ તંત્ર એક્શમાં આવ્યું છે. ત્યારે કેવી રીતે સક્રિય થયા છે સાયબર ચાંચીયા અને કેવી રીતે ખંખેરી રહ્યા છે ગરીબોના નામે પૈસા જુઓ આ રિપોર્ટમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ