સ્પોર્ટ્સ / મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયુંઃ રૈના મામલે શ્રીનિવાસન કૂણા પડ્યા 

Csk owner changed his statement on raina

ચેન્નઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસન સુરેશ રૈના મામલે થોડા કૂણા પડ્યા છે અને પોતે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, ''મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. સીએસકે માટે રૈનાનું યોગદાન કોઈ ભૂલી શકે તેમ નથી. ફ્રેંચાઇઝી હંમેશાં તેની સાથે છે.'' આ પહેલાં શ્રીનિવાસને રૈના અંગે કહ્યું હતું કે, 'ઘણી વાર સફળતા મગજ પર સવાર થઈ જાય છે.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ