ચિંતા / લૉકડાઉનની સ્થિતિમાં પણ દેશના આ 5 મોટા શહેરોએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું, ગુજરાતનું પણ એક શહેર સામેલ

coronavirus these 5 metros increased the tension of modi government

દેશભરમાં કોરોના વાયરસ ફેલાયો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોના લાખો પ્રયત્નો છતાં કોરોના રોગચાળો થવાનું નામ નથી લઈ રહ્યો. આવી સ્થિતિમાં દેશના 5 મહાનગરોએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું છે. મુંબઈ, ઈન્દોર, જયપુર, ગુજરાતના અમદાવાદ અને પુના જેવા 5 મહાનગરોમાં સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર ઓછો છે અને મૃત્યુદર વધારે છે. જે કેન્દ્ર સરકાર માટે ટેન્શન બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ