કોરના સંકટ / સુરતમાં વધતી કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા મનપાએ બનાવી આ રણનીતિ

Coronavirus surat positive case

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના સુરત શહેરની વાત કરીએ તો કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે વધતા કેસોનો ધ્યાનમાં લઇને તંત્ર સહિત વેપારીઓ એસોસિયેશન તેમજ હીરા બજારો દ્વારા પણ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં વધતા કેસને લઇને તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ