સવાલ / કોરોનાની કામગીરીના બિલની ચૂકવણીને લઇને સુરત મનપા સવાલોના ઘેરામાં, આટલા બધા પૈસા ક્યાં ખર્ચ્યાં?

coronavirus surat mahanagarpalika work

ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કાળમાં રાજ્યના મહાનગરોમાં મનપા દ્વારા કોરોનાની કામગીરીના કરોડોનું બિલ ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. સુરતમાં મનપા દ્વારા કોરોનાની કામગીરીમાં 95.50 કરોડનું ચૂકવણું કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે કોરોના કાળ વચ્ચે દાનના ધોધ વચ્ચે સવાલ એ થાય છે કે સુરત મનપાએ આટલા બધા પૈસા ક્યાં ખર્ચ્યાં?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ