લૉકડાઉન / દૂરદર્શનની રામાયણમાં રાવણનો વધ થયો ત્યારે ગુજરાતનું આ ગામ હતુ શોકમગ્ન, કારણ રસપ્રદ

coronavirus ramayan gujarat arvind trivedi

રામાનંદ સાગર દ્વારા નિર્મિત રામાયણ દુનિયાની સૌથી વધુ જોવાયેલી ટેલિવિઝન સિરિયલ છે. ભારતમાં આજે પણ આ સિરિયલનો ક્રેઝ છે. એમાં પણ ખાસ કરીને લોકડાઉન સમયે સરકારે રામાયણને પુન પ્રસારીત કરી છે. ત્યારે રામાયણ સિરિયલમાં રાવણનો વધ થતાં ગુજરાતના એક ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ