બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / coronavirus positive patients in india is in lowest rate after 5 months
Dharmishtha
Last Updated: 09:53 AM, 21 September 2021
150 દિવસ બાદ દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઓછી થઈ
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ પહેલા કરતા ઓછી આવી રહી છે. રોજ થનારી મોત પણ ઘટી છે. 24 કલાકમાં મા6 26, 115 નવા કેસ નોંધાયા છે. આ ઉપરંત 34, 469 લોકો સાજા થયા છે. આ સાથે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન કોરોનાના સક્રિય મામલાની સંખ્યા પણ ગત 5 મહિનામાં સૌથી ઓછી થઈ ગઈ છે. લગભગ 150 દિવસ બાદ દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઓછી થઈને 3, 18, 181 થઈ ગઈ છે. આની સાથે હવે ભારતમાં કોરોનાના સક્રિય દર પણ ઘટીને 0.95 થઈ ગઈ છે. દેશમાં કોરોનાના રિકવરી રેટ પણ વધ્યા છે. હવે આ 97.72 ટકા થયા છે.
2 દિવસ બાદ દેશના રસીકરણમાં થોડોક ઘટાડો જોવા મળ્યો
જો કે હવે પણ કેરળ સહિત કેટલાક રાજ્યોમાં સતત મોટી સંખ્યામાં કોરોનાના દર્દી સામે આવી રહ્યા છે. તેનાથી ચિંતાની સ્થિતિ બનેલી છે. હવે 2 દિવસ બાદ દેશમાં રસીકરણમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસ પર દેશમાં 2.51 કરોડથી વધારે રસીકરણ થયું હતુ., પરંતુ આ બાદ શનિવારે અને રવિવારે રસીકરણનો આ આંકડો ઘણો ઓછો થઈ ગયો છે. શનિવારે દેશમાં 88.37 લાખ લોકોને રસી લગાવવામાં આવી તો રવિવારે આ આંકડો ઓછો થઈને 37 લાખ થઈ ગયો. જો કે હવે દેશમાં રસીકરણનો કુલ આંકડો વધીને 81 કરોડ થઈ ગયો છે. જેમાંથી 20. 44 કરોડ લોકોને રસીના બન્ને ડોઝ લાગી ગયા છે.
કોરોના વાયરસના વેરિએન્ટ હવામાં પોતાને ફેલાવીને પોતાને મજબૂત કરી રહ્યો છે
ત્યારે કોરોનાને લઈને ચોંકાવનારી શોધ થઈ છે. અમેરિકાના મેરીલેન્ડ યૂનિવર્સિટીના શોધકર્ચાઓએ કહ્યું કે કોરોના વાયરસના વેરિએન્ટ હવામાં પોતાને ફેલાવીને પોતાને મજબૂત કરવાની સાથે વેરિએન્ટ પણ વધારી રહ્યા છે. આનાથી લોકોને કોરોના સંક્રમણનું સંકટ પહેલા કરત પણ વધારે છે. શોધકર્તાઓએ કહ્યુ કે ફેસ માસ્ક અને વેન્ટિલેશનની સુચારુ વ્યવસ્થાથી આનાથી બચી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners