બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / coronavirus peak could be in february iit kanpur professor claims on omicron variant
ParthB
Last Updated: 09:37 AM, 1 January 2022
કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં ટોચ પર હશે
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વધી રહેલા સંક્રમણ અને તેની સાથે વધતા નિયંત્રણો વચ્ચે IIT કાનપુરના વરિષ્ઠ પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે ઓમિક્રોનના કારણે દેશમાં ત્રીજી વેવની ફેબ્રુઆરીમાં ટોચ પર હશે, પરંતુ આ વખતે ન તો દર્દીઓની સંખ્યા વધુ હશે અને ન તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે. અગ્રવાલે એ પણ જણાવ્યું કે ફેબ્રુઆરી પછી ઓમિક્રોનની લહેર ધીમે ધીમે ઓછી થવા લાગશે.
નિષ્ણાંતોના જણાવ્યા સાઉથ આફ્રિકાની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધશે.
પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે ગાણિતિક મોડલના આધારે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેની સરખામણી ટાંકીને કહ્યું કે વસ્તી અને કુદરતી રોગપ્રતિકારક શક્તિના સંદર્ભમાં બંને દેશોની સ્થિતિ સમાન છે.17 ડિસેમ્બરે ઓમિક્રોન પીક પર હતું, હવે ત્યાં ઓમિક્રોનના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં કુદરતી રોગપ્રતિકાર શક્તિ 80 ટકા સુધી છે. તેના આધારે આપણે કહી શકીએ કે, સાઉથ આફ્રિકાની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ વધશે. પરંતુ મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ત્યાં દર્દીઓની સ્થિતિ થોડી ગંભીર દેખાઈ રહી છે.
ત્રીજી લહેરથી ભીડવાળા વિસ્તારોથી બને એટલું દૂર રહેવા જણાવ્યું
નોંધનીય છે કે, પ્રોફેસર અગ્રવાલ દ્વારા કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેર વિશે કરવામાં આવેલી આગાહી પણ એકદમ સચોટ હતી. અગ્રવાલે લોકોને કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે ઘરોમાં નવા વર્ષની ઉજવણી કરવાની સલાહ આપી છે. તેમણે ભીડવાળા વિસ્તારોથી બને એટલું દૂર રહેવા જણાવ્યું છે. તેમજ માસ્ક પહેરો અને સુરક્ષિત રહો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News