બેઠક / ગુજરાતમાં લોકડાઉન વધશે કે નહીં તે મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે આપ્યું આ નિવેદન

coronavirus lockdown gujarat pradipsinh jadeja

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનને લઇને આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અમદાવાદ કમિશનર કચેરી ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠક બાદ પ્રદિપસિંહ જાડેજા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હોટસ્પોટ વિસ્તારોની મુલાકાત લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ