ચિંતાજનક / ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગોધરામાં ડોક્ટર સહિત 15 ક્વોરન્ટાઈનમાં

coronavirus in Gujarat panchmahal 1 case corona positive and local transmission

ગુજરાતમાં કોરના વાયરસનો ભરડો ખુબ મજબૂત બન્યો છે. 572 કેસ નોંધાઈ ચુક્યા છે અને 26 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે પંચમહાલમાં લોકલટ્રાન્સમિશનનો કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયુ છે. આધેડની સારવાર કરનારા ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ તેમજ તેના સગાસંબધીઓ ઉપર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. આધેડમાં લોકલ ટ્રાન્મીશનની શક્યતાઓ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ