ગુજરાતમાં કોરના વાયરસનો ભરડો ખુબ મજબૂત બન્યો છે. 572 કેસ નોંધાઈ ચુક્યા છે અને 26 લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે પંચમહાલમાં લોકલટ્રાન્સમિશનનો કેસ આવતા તંત્ર દોડતું થઈ ગયુ છે. આધેડની સારવાર કરનારા ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ તેમજ તેના સગાસંબધીઓ ઉપર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. આધેડમાં લોકલ ટ્રાન્મીશનની શક્યતાઓ છે.
આધેડાના 6 જેટલા સંબંધીઓને પણ કરાયા હોમ ક્વોરન્ટાઈન