હુકમથી / ગુજરાતમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે CM રૂપાણીએ આપ્યો મોટો આદેશ, કહ્યું પ્રતિબંધ લગાવો

Coronavirus in Gujarat ambulance siren mute

રાત્રી કર્ફ્યૂ  દરમિયાન 108નું સાયરન નહીં સંભળાય. હવે રાત્રી કર્ફ્યૂ દરમિયાન 108ના સાયરન વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. CM રૂપાણીએ સાયરન વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ