LOCKDOWN / અમદાવાદીઓ ચેતી જજો, જો પાન-ગલ્લા અને ચાની કીટલીઓ ખુલ્લી હશે તો, તંત્ર કરશે આ કાર્યવાહી

coronavirus in Gujarat Ahmedabad tea center lockdown

અમદાવાદમાં એક જ દિવસમાં 1409 કોરોનાના કેસ આવતા મનપા તંત્ર કામે લાગી ગયુ છે અને તાત્કાલિક અચોક્કસ મુદ્દત માટે પાનના ગલ્લા અને ચાની કિટલીઓ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ