ફફડાટ / દિલ્હી તબલીગી જમાતમાં જઈ આવેલા અન્ય રાજ્યના 30 ધર્મપ્રચારકો અમદાવાદમાં

Coronavirus in Gujarat Ahmedabad 30 person go for delhi tablighi jamaat

દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝ કોરોના વાયરસનું એપીસેન્ટર બની ગયુ છે. ત્યારે ગુજરાતમાંથી અમદાવાદમાંથી 30 જેટલા દિલ્હી તબલીગી જમાતમાં ગયેલા લોકોની ભાળ મળી આવી છે તે તેમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે આ તમામ લોકો દરિયાપુર વિસ્તારના છે. આ લોકોના રિપોર્ટ કરાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ