Coronavirus / 400થી વધુના ભોગ લેનારી અમદાવાદ સિવિલની છબી સુધારવા તંત્ર મેદાને, અપનાવશે આ ફોર્મ્યુલા

coronavirus in Ahmedabad civil hospital death rate

ગુજરાતમાં કોરોનાના મોતના આંકડા સૌથી વધુ અમદાવાદમાં છે અને તેમાંય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના વધુ મોત અને વારંવાર દર્દીઓની હાલાકીને પ્રશ્નોને લઈને હવે તંત્ર દ્વારા 60થી મોટી ઉમંરના દર્દીઓને યુએન મહેતા અને કિડની હોસ્પિટલમાં દાખલ કરવાની નવી ફોર્મ્યુલા અપનાવાઈ રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા આ ચર્ચાઓ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ