મહામારી / કોરોના સંકટમાં ગુજરાત માટે આવ્યા સૌપ્રથમ વખત સારા સમાચાર, અન્ય જિલ્લાઓએ પણ આપી રાહત

coronavirus free gir somnath and gandhinagar city

કોરોના વાયરસે રાજ્યને બાનમાં લીધું છે આજે કોરોના વાયરસના કુલ દર્દીઓનો આંકડો 1900ને પાર થઇ ગયો છે. આ તરફ રાજ્ય સરકાર તથા પોલીસતંત્ર દ્વારા કોરોના વાયરસે મ્હાત આપવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યો છે ત્યારે કોરોનાને લઇને સૌરાષ્ટ્રમાંથી સારા સમાચાર પ્રાપ્ત થયાં છે. ગીરસોમનાથ જિલ્લો તથા ગાંધીનગર શહેર કોરોના મુક્ત થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ