નિવેદન / અમદાવાદમાં જાપાન કરતાં 5 ગણા વધારે કોરોનાના ટેસ્ટ થાય છેઃ મ્યુનિ. કમિશ્નર નેહરા

coronavirus ahmedabad municipal commissioner vijay nehra

અમદાવાદમાં કોરોનાના વધુ 61 કેસ નોંધાયા છે. ત્યારે શહેરમાં કોરોના કેસનો કુલ આંકડો 1420 પર પહોંચી ગયો છે. જો કે આ મામલે વિજય નેહરાએ જણાવ્યું કે છેલ્લા 12 કલાકમાં 4 લોકોના મોત નિપજ્યા છે. અત્યાર સુધી શહેરમાં 56 લોકોના મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ