કોરોના સંકટ / લોકડાઉનમાં બિનજરૂરી બહાર નિકળતા લોકો સામે સુરતમાં પોલીસ અને રાજકોટમાં તંત્રની લાલ આંખ

Corona virus lockdown surat and rajkot people police action

ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને દેશભરમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં લોકડાઉન દરમિયાન લોકો બિનજરૂરી બહાર નિકળતાં હોય છે. ત્યારે પોલીસ દ્વારા બિનજરૂરી નિકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં આજે સુરત અને રાજકોટ ખાતે પોલીસ દ્વારા લોકડાઉનમાં બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ