ગાંધીનગર / કોરોના વાયરસ મામલે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મહત્વનું નિવેદન

Corona virus in Gujarat DYCM nitin patel statement

રાજ્યમાં ચીનથી પરત ફરી ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓમાં અમુક વિદ્યાર્થીઓને તાવ-શરદી જેવા સામાન્ય લક્ષણો દેખાતા તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. જેને પગલે ગુજરાતમાં કોરોના વાયરસના પગપેસારા અંગે અવનવા તર્ક અને ફફટાડને પગલે નાયાબ મુખ્યમંત્રીએ આજે ખુલાસો કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ