બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / corona update india only 15786 new cases found active cases lowest in 8 months

કોરોના વાયરસ / કોરોનાના નવા કેસમાં સામાન્ય વધારો, એક્ટિવ કેસ 8 મહિનામાં સૌથી ઓછા, જાણો શું છે સ્થિતિ

Dharmishtha

Last Updated: 11:39 AM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત 24 કલાકમાં કોરોનાના 15,786 મામલા નોંધાયા છે. રાહતની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8 મહિનામાં સૌથી ઓછી છે.

  • એક્ટિવ કેસની સંખ્યા 8 મહિનામાં સૌથી ઓછી 
  • 24 કલાકમાં કોરોનાના 15,786 મામલા
  • ગત 24 કલાકમાં 231 લોકોના મોત

એક્ટિવ કેસની સંખ્યા 8 મહિનામાં સૌથી ઓછી 

કોરોનાના કેસમાં ફરી સામાન્ય વધારો જાવા મળ્યો છે. તેમ છતાં એક્ટિવ કેસમાં ઘટાડો યથાવત છે.  ગત 24 કલાકમાં કોરોનાના 15,786 મામલા નોંધાયા છે. રાહતની વાત એ છે કે દેશમાં જેટલા લોકો દોર કોરોનાનો શિકાર બની રહ્યા તેનાથી વધારે લોકો સાજા થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં 18, 641 લોકો સાજા થયા છે. આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 8 મહિનામાં સૌથી ઓછી છે.

ગત 24 કલાકમાં 231 લોકોના મોત

કોરોનાથી મરનાર લોકોની વાત કરીએ તો ગત 24 કલાકમાં 231 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,75, 745 સુધી પહોંચી ગઈ છે. પરંતુ કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. જે સારો છે. વર્તમાન જોઈએ તો કુલ 3,35, 14, 449 લોકો કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે.

દૈનિક પોઝિટિવિટી દર ગત 53 દિવસોમાં 3 ટકાથી ઓછો

આ ઉપરાંત દેશનો દૈનિક અને સાપ્તાહિક પોઝિટિવિટી દર પણ ઓછો બનેલો છે. ગત 119 દિવસો માટે અઠવાડિક પોઝિટિવિટી દર (1.31ટા) 3 ટકાથી ઓછો બનેલો છે. ત્યારે દૈનિક પોઝિટિવિટી દર (1.19ટકા) ગત 53 દિવસોમાં 3 ટકાથી ઓછો છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત કોરોનાના મામલાની ઓળખ કરવા માટે દેશમાં મોટા સ્તર પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં કુલ 100.59 રસી લગાવાઈ ચૂકી

કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં 59.70 કરોડ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત દેશભરમાં લોકોને વાયરસથી સુરક્ષા પ્રદાન કરવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 100.59 રસી લગાવાઈ ચૂકી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ