બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Corona-infected Agriculture Minister Raghavji Patel falls ill, admitted to UN Mehta Hospital

કોરોના સંકટ / કોરોના સંક્રમિત કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, યુ.એન.મહેતા હોસ્પિ.માં દાખલ

ParthB

Last Updated: 01:22 PM, 27 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી રાઘવજીને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં એડમિટ કરાયા કરવામાં આવ્યાં છે.

  • કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી
  • યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં એડમિટ કરાયા 
  • હોમ આઇસોલેશન દરમિયાન તલબિયત લથડતા અમદાવાદ લવાયા

કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કે, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડતાં યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેટ થયા હતાં.ત્યારે આજે તેમની હોમ આઇસોલેશન દરમિયાન ચાલી રહેલી સારવાર દરમિયાન તલબિયત લથડતા અમદાવાદ લવાયા છે.  

રાઘવજી પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, તેઓ સંક્રમિત થયા 

ઉલ્લેખનીય છે કે, 4 દિવસ પહેલા રાજ્યના  કૃષિમંત્રી રાઘવજી પટેલને હળવા લક્ષણો દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતા તે આઈસોલેટ થયા છે. આની જાણકારી તેઓએ પોતાના ટ્વિટર પોસ્ટ શેર કરીને જાહેર કર્યું હતું. તેમજ સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા મંત્રીએ કરી અપીલ કરી હતી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કોરોના ઝપેટામાં આવી ગયા હતા. જ્યારે ગઈ કાલે રાજ્ય કક્ષાના મંત્રી નિમિષા સુથારનો રિપોર્ટ પણ કોરોના પોઝિટીવ આવ્યો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ