બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / corona cases Amid rising, the good news for Ahmedabadis is the situation in hospitals

રાહત / વધતાં કોરોનાનાં કેસ વચ્ચે અમદાવાદીઓ માટે સારા સમાચાર, હોસ્પિટલોમાં આવી છે સ્થિતિ

ParthB

Last Updated: 09:43 AM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે અમદાવાદમાં કોરોનાને ઘણાં રાહતના સમાચાર સામે રાહતના સમાચાર બહાર આવ્યાં છે.

  • અમદાવાદમાં કોરોના કેસમાં વધારા વચ્ચે રાહતના સમાચાર
  • હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા ઘણી ઓછી
  • અમદાવાદમાં હાલ કોરોનાના કુલ 211 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ 

અમદાવાદમાં કોરોના કેસમાં વધારા વચ્ચે રાહતના સમાચાર

કોરોનાની ત્રીજી લહેરની દહેશત અને કોરોના કેસમાં વધારા વચ્ચે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાનથી સંક્રમિત થઈને દાખલ થનાર દર્દીઓની સંખ્યા ઘણી ઓછી  થઈ છે. 

હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા ઘણી ઓછી

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 119 દર્દીઓ અને સરકારી હોસ્પિટલમાં 96 દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં છે. જેમાંથી 18 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે 4 દર્દીઓ વેન્ટિલેટર પર અને 1 દર્દી આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે.  અમદાવાદમાં 2500થી વધુ કેસ આવી રહ્યાં હોવા છતાં હોસ્પિટલો હાલ ખાલી દેખાઇ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ