કાવતરું / નિર્ભયાના દોષિતો ફાંસીને ટાળવા જેલમાં રચી રહ્યાં છે નવું તરકટ, જાણીને ચોંકી જશો

convicted of nirbhaya plotting a crime in tihar jail so that the case is registered and the hanging to be postponed

નિર્ભયા કેસ અત્યારે છેલ્લાં ચરણમાં છે ત્યારે નરાધમો મોત સામે જોઇને ફાંસીથી બચવા માટે કાવતરા ઘડી રહ્યા છે જેથી કંઈ પણ કરીને ફાંસીથી બચી શકાય. તિહાર જેલમાં બંધ આરોપીઓ વિશે જેલનાં અધિક્ષકે જેલ મુખ્યાલયને પત્ર લખીને મહિતી આપી છે. જેલ અધિક્ષકે પત્રમાં ત્રણેય આરોપીઓને અલગ અલગ સેલમાં ટ્રાન્સફર કરવા માંગ પણ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ