પુસ્તક બૈન / સલમાન ખુર્શીદની પુસ્તકનો વિવાદ વધુ વકર્યો, આ રાજ્યમાં હવે તેમની બુક બૈન થશે

Controversy over Salman Khurshid's book escalates, book ban to be imposed in Madhya Pradesh too

સલમાન ખુર્શીદની પુસ્તક સનરાઈઝ ઓફ અયોધ્યાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ગૃહમંંત્રી દ્વારા પણ આ પુસ્તકને બૈન કરવાની વાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ