Video / મંત્રી કુમાર કાનાણીના પુત્રની કાર રોકવાના મામલે વડતાલના સ્વામી જ્ઞાનજીવનદાસેનું ચર્ચાસ્પદ નિવેદન

મંત્રી કુમાર કાનાણીના પુત્રની કાર રોકવાના વિવાદ વધુ વકર્યો છે. આ વિવાદ વચ્ચે જ્ઞાનજીવન સ્વામીનો વીડિયો વાયરલ થયો છે. વડતાલ દેવપક્ષના વડા કુંડળના જ્ઞાનજીવનદાસે તેમાં ચર્ચાસ્પદ નિવેદન કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, કાયદો રાજકારણના લીધે છોડી દેશે પણ કોરોના નહી છોડે. ઓળખિતાની શરમ પોલીસ ભરે પણ કોરોના નહી મુકે. ધારાસભ્યના પુત્રના ભાઈબંધને નિયમ લાગૂ પડતા નથી. આ વાયરલ વીડિયોના સમય અંગે VTV પુષ્ટી કરતુ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ