રાજનીતિ / કોંગ્રેસના ધારાદાર પ્રવક્તાનું નિધન, રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસે પોતાનો એક બબ્બર શેર ગુમાવ્યો

congress spokesperson rajiv tyagi dead

કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન થયું છે. રાજીવ ત્યાગીની તબિયત અચાનક કથળી હતી. ગંભીર હાલતમાં તેમને ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજીવ ત્યાગી કોંગ્રેસના ધારદાર પ્રવક્તા હતા અને ટીવી ચેનલો પરની ચર્ચાઓમાં પક્ષની અસરકારક રીતે તરફેણ કરતા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ