વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ મહાપરિષદમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલ, ભરત દેસાઇ અને પ્રદીપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. તેમની સાથે આ કોન્ક્લેવમાં રાજનીતિ અંગે યુવા નેતાઓનો અભિપ્રાય લેવાયો હતો.
વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ મહાપરિષદમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલ, ભરત દેસાઇ અને પ્રદીપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. તેમની સાથે આ કોન્ક્લેવમાં રાજનીતિ અંગે યુવા નેતાઓનો અભિપ્રાય લેવાયો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે સીધો સંવાદ યોજાયો હતો.
જે દરમિયાન કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. કે સમાજના નામે રાજનીતિ શા માટે? યુવાનો માટે રાજનીતિમાં કેટલો પડકાર? રાજકીય ફાયદો મેળવવા કર્યા આંદોલન? આક્ષેપ લગાવવાથી રાજનીતિમાં થવાય છે સફળ? આંદોલનકારી નેતાઓથી પક્ષને કેટલો ફાયદો? ભાજપ કેવી રીતે તોડ નિકાળશે આંદોલનકારી નેતાઓનો?
આંદોલનથી શું મળ્યું અને શું ગુમાવ્યું?
આંદોલનથી કેટલાક ધારાસભ્ય બન્યાઃ ઋત્વીજ પટેલ
આજે હાર્દિક પટેલ કેમ અહીંયા નથી આવ્યા?: ઋત્વીજ પટેલ
હાર્દિક પટેલને જાકારો મળ્યો છેઃ ઋત્વીજ પટેલ
ભાજપનો ઉદભવ પણ આંદોલનથી થયોઃ અલ્પેશ ઠાકોર
તમામ આંદોલનોએ નેતા આપ્યા છે, ભાજપ પણ આંદોલનથી ઉભું થયુંઃ અલ્પેશ ઠાકોર
કોઇ આંદોલનને વિરોધ પક્ષ સપોર્ટ કરતો હોય છેઃ અલ્પેશ ઠાકોર
20થી 25 હજાર યુવાનો દારૂના કારણે મરે છેઃ અલ્પેશ ઠાકોર
બેકારી, ગરીબી, અન્યાય હશે ત્યાં આંદોલન થશેઃ અલ્પેશ ઠાકોર
કોઇ આંદોલનને વિરોધ પક્ષ સપોર્ટ કરતો હોય છેઃ અલ્પેશ ઠાકોર