અમદાવાદ / રથયાત્રાના ઈતિહાસમાં કોંગ્રેસ પ્રથમ વખત આ કામ કરશે, સાથે 145 કિલોનો લાડુ પણ ધરાવશે

congress leaders will visit Jagannathji temple For the first time in history

દર વર્ષે અષાઢી બીજના દિવસે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવતી હોય છે. પરંતુ એમાં અમદાવાદની રથયાત્રાનું મહત્વ કંઇક અનેરું હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ