બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Congress leader Shailesh Parmar has proposed Rs 4 lakh assistance to the family of the deceased.

રજૂઆત / વિધાનસભામાં ગૂંજ્યો કોરોના સહાયનો મુદ્દો, કોંગ્રેસ ઉપનેતાએ કહ્યું- 'અકસ્માતની જેમ કોરોના મૃતકોને પણ આપો 4 લાખની સહાય'

ParthB

Last Updated: 03:52 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.જેમાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારને રૂ.4 લાખની સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

  • વિધાનસભામાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારની રજૂઆત
  • મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવાની રજૂઆત કરી
  • સરકારે કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવ્યા હતા

ગાંધીનગર ખાતે વિધાનસભાના ગૃહમાં ચાલી રહેલા સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે કોરોનાખી મૃત્યુ પામનાર પરિવારને  4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ સરકારે કેન્દ્રમાં મૃતકોના પરિવારજનોને સહાય માટે  4 લાખ રૂપિયાની સહાય આપવાની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત સરકાર તરફ 4 લાખ રૂપિયાની સહાય બાબતે કેન્દ્ર સરકારને કોઈ રજૂઆત કરવામાં આવી નહી.

ગુજરાત સરકારે 4 લાખ સહાય બાબતે કેન્દ્રને રજુઆત ન કરી

શૈલેષ પરમારે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સહાય આપવાના મામલે કોઈ પહેલ નથી કરી, સરકારે કોરોનાથી મૃત્યુ પામનારા પરિવારોને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન આધારે 50 હજાર સહાય ચુકવી છે. ઉલ્લેખની છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનારને રાજ્ય 4 લાખ સહાય અપાય છે. ત્યારે કોરોનાથી મૃત્યુ પામનારા પરિવારને કેમ રૂ 4 લાખની સહાય કેમ ન આપી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાની સ્થિતિની વાત આવે ત્યારે ગુજરાત સરકાર ખુલ્લી પડી જાય છે

સરકારે કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છુપાવ્યા હતા

તેમણે વધુમાં જણાવ્યું કે,  કોરોનામાં ઇન્જેક્શનની ઓક્સિજન સુવિધા ન મળી, સ્મશાનમાં ભઠ્ઠીઓ પણ પીગળી ગઈ અમે આ બાબતે સરકાર સમક્ષ વારંવાર  ધ્યાન દોર્યું હતું. આ સાથે સરકારી બાબુઓ ખોટી માહિતી આપતા હોવાનું ધ્યાન દોર્યું હતું. સરકાર હજી પણ કોરોનાથી મોતના આંકડા છુપાવ્યા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ