બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / Complete this work related to income tax before January 30 otherwise notice will come home

તમારા કામનું / 30 જાન્યુઆરી પહેલા પુરા કરી લો ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા આ કામ, નહીં તો ઘરે આવી જશે નોટિસ

Arohi

Last Updated: 06:33 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે આવકવેરા વિભાગે કરદાતાઓને ITR વેરિફિકેશન માટે 30 જાન્યુઆરી 2023 સુધીનો સમય આપ્યો છે. આ પછી નોટિસ કાયદાકીય કાર્યવાહી અથવા દંડની પ્રક્રિયા શરૂ થશે.

  • 30 જાન્યુઆરી સુધીનો છે સમય 
  • ITR વેરિફિકેશન પહેલા પતાવી લેજો
  • નહીં તો થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી 

જે કરદાતાઓએ 31 ડિસેમ્બર 2022 સુધી તેમનું ITR ફાઇલ કરી દીધુ છે. હવે આવકવેરા વિભાગે તે કરદાતાઓને ITR વેરિફિકેશન માટે 30 જાન્યુઆરી 2023 સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા તે કરદાતાઓને આપવામાં આવી છે જેમણે 31 ડિસેમ્બર 2022 સુધી બિલેટેડ અથવા રિવાઈઝ ITR ફાઇલ કર્યો છે. 

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના કરદાતાઓને સુચિત કરતા 30 જાન્યુઆરી પહેલા વેરિફિક્શન પુરુ કરવા કહ્યું છે. નાણામંત્રાલ અનુસાર જો નાગરિક 2.5 લાખથી 5 લાખ રૂપિયાની કમાણી કરે છે તેને આઈટીઆર ફાઈલ કરવું જોઈએ. 

5 લાખથી વધુની આવક પર ભરવું પડે છે ITR
ત્યાં જ વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુ કમાણી કરનારાઓ માટે ITR ફાઇલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. વર્ષ 2022-23 માટે કરદાતાઓ સાથે બિલેટેડ અને રિવાઈઝ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) અનુસાર જે કરદાતાઓએ 31 ડિસેમ્બર, 2022 સુધી લેટ ફી ફાઈન ભરીને વિલંબિત ITR અથવા રિવાઇઝ્ડ ITR ફાઇલ કર્યો છે, તેમણે ITRમાં આપેલી માહિતીની ચકાસણી કરવી પડશે. 

કરદાતાઓ ITR ઈ-વેરીફાઈ કરી શકે છે. બોર્ડે આ માટે છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2023 નક્કી કરી છે. એટલે કે જાન્યુઆરી મહિનામાં કરદાતાઓએ કોઈપણ સંજોગોમાં ITR વેરિફાઈ કરવું પડશે. નહિંતર તમારા ઘરે આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવી શકે છે.

જો ITR વેરીફાઈ ન હોય તો શું?

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે તેની સૂચનાઓમાં સ્પષ્ટ કર્યું છે કે જો આપેલ સમય મર્યાદામાં ITR ઈ-વેરિફાઈડ નહીં થાય તો તેને અમાન્ય ગણવામાં આવશે.
  • એટલે કે તમારું ITR ફાઇલ કરવું વ્યર્થ થઈ જશે.
  • કરદાતાઓએ 30 જાન્યુઆરી, 2023 પહેલા ઇ-વેરિફિકેશન કરવું જરૂરી છે, જે ITRમાં આપવામાં આવેલી તમામ માહિતીની પુષ્ટિ કરે છે.
  • આમ ન કરવા પર કરદાતાઓને આવકવેરાની નોટિસ, લીગલ એક્સન અથવા દંડનો સામનો કરવો પડી શકે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ