ગાંધીનગર / કોલેજોમાં વગર પરીક્ષાએ આ રીતે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાનો શિક્ષણ વિભાગ લઇ શકે નિર્ણય

college student mass promotion as prorata system

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે કોરોના રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષામાં પણ અડચણ ઉભી કરા કોલજને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં પરંતુ પરંતુ પ્રોરેટા મુજબ પરિણામ જાહેર કરવાની દિશામાં શિક્ષણ વિભાગ વિચાર કરી રહ્યું છે. જો કે, આ અંગેનો નિર્ણય આગામી અઠવાડિયા સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ