શ્રદ્ધાંજલિ / CM રૂપાણીએ માધવસિંહ સોલંકીના નિધનને પગલે એકદિવસીય રાજકિય શોક જાહેર કર્યો

CM rupani on madhavsinh solanki death state Political mourning for one day

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ રાજ્યના 7માં મુખ્યમંત્રી હતા. ઉલ્લેખનીય છે કે માધવસિંહ સોલંકી રાજ્યમાં 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ પોતાની ખામ થિયેરીને લઇને પ્રખ્યાત હતા. ખામ થિયેરીના આધારે વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવી હતી. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે. તેઓએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ