નિવેદન / કૃષિ આંદોલન અંગે CM રૂપાણીએ કહ્યું 'આ આંદોલન ખેડૂતોનું નહીં પરંતુ રાજકીય આંદોલન છે'

 CM rupani in Bhavnagar

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પીવાના પાણીની પાઈપલાઈનનું ખાતમુહૂર્ત કર્યુ હતુ જેમાં પત્રકારોને સવાલ આપતા તેમણે ખેડૂત આંદોલનને રાજકિય આંદોલન હોવાનં કહી વાત વાળી લીધી હતી આવો જાણીએ શું કહ્યુ CM રૂપાણીએ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ