બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે PM મોદી સાથે મુલાકાત કરવા માટે લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. PM મોદી સાથે મુલાકાત પછી CM મમતાએ પ્રેસ કોનફેરેન્સ પણ કરી હતી.
CM મમતા બેનર્જી સોમવારે સાંજે PM મોદીને મળવા પહોંચ્યા
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા જશે
શરદ પવાર સાથે મુલાકાતનું આયોજન
CM મમતા બેનર્જી સોમવારે સાંજે PM મોદીને મળવા પહોંચ્યા
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી સોમવારે સાંજે PM મોદીને મળવા પહોંચ્યા. CM મમતા સાથે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ નેતા કમલનાથ સાથે મુલાકાત કરી. કમલનાથ, મમતા બેનર્જી સાથે મુલાકાત કરવા માટે સાઉથ એવન્યુમાં તેમના ઘરે પહોંચ્યા. મમતા બેનર્જીની કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. PM મોદી સાથે મુલાકાત કરવા માટે લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. PM મોદી સાથે મુલાકાત પછી CM મમતાએ પ્રેસ કોનફેરેન્સ પણ કરી હતી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા જશે
PM મોદી મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે ત્રીજી વારની સરકાર બન્યા પછી જ PM સાથે મળવાનો સમય માંગ્યો હતો, પણ કલાઈકુંડા ગયા હતા, અમે વ્યક્તિગત રૂપે મળ્યા નથી. આ એક સામન્ય બેઠક હતી. તેમણે કહ્યું કે અમને વસ્તી મુજબ ઘણી ઓછી વેક્સિન મળી હતી. PMએ આ વિશે જવાબ આપતા કહ્યું કે અમે જરૂર જોઈશું. PM સાથે ચાલી મેરથોન બેઠકને લઈ મમતા બેનર્જીએ કહ્યું કે આ દરમ્યાન રાજ્યનું નામ બદલવાની પણ ચર્ચા કરવામાં આવી.
શરદ પવાર સાથે મુલાકાતનું આયોજન
વધુમાં તેમણે કહ્યું કે PM સાથે બંગાળની ચૂંટણીને લઈ કોઈ પણ વાત થઈ નથી. બંગાળમાં ત્રીજી વાર ચૂંટણી જીત્યા બાદ તે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ પોતાનો પગ પેસારો કરી રહ્યા છે. કેન્દ્રની સામે વિપક્ષના નેતાઓને એક કરવાનો પ્લાન કરી રહી છે. મમતા બેનર્જીની કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. PM મોદી સાથે મુલાકાત કરવા માટે લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. સૂત્રો મુજબ તે શરદ પવારને મળવાના છે. ત્યારબાદ તે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના નિવાસ સ્થાન પર મળશે. આ બધી જ મિટિંગ પર બધાની નજર છે.