બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / CM Bhupendra Patel's biggest statement regarding Ram Mandir

VIDEO / રામ મંદિરને લઇને CM ભૂપેન્દ્ર પટેલનું સૌથી મોટું નિવેદન, જુઓ ક્યાં સુધીમાં બનીને થઇ જશે તૈયાર?

Malay

Last Updated: 12:08 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રામ મંદિર માટે કેટલા કેટલા આંદોલનો કરવા પડ્યા છે આપણને બધાને ખબર છે, હવે રામ મંદિર 2024માં તૈયાર થઈ જવાનું છે.

 

  • રામ મંદિર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
  • "અનેક આંદોલન બાદ રામ મંદિર મળ્યું"
  • "2024ના અંતમાં રામ મંદિર તૈયાર થઈ જશે"

વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત રામકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેઓએ જણાવ્યું છે કે રામ મંદિર ક્યારે બનીને તૈયાર થઈ જશે. 

રામ મંદિર મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રામ મંદિર માટે કેટલા કેટલા આંદોલનો કરવા પડ્યા છે આપણને બધાને ખબર છે, અનેક આંદોલનો બાદ આપણને રામ મંદિર મળ્યું છે. હવે રામ મંદિર 2024માં તૈયાર થઈ જવાનું છે. જેનો શ્રેય વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને જાય છે. આપડી શ્રદ્ધા, આપડી સંસ્કૃતિ ટકાવી રાખવામાં ખૂબ મોટો ફાળો જેને કહી શકાય તે આપણને તેમના થકી મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ