પંજાબ / નાગરિકતા સંશોધન બિલને મંજુરી નહીં આપે પંજાબ : CM કેપ્ટન અમરિન્દર સિંહ

cm amarinder singh says punjab will not approve citizenship amendment bill

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે નાગરિકતા સંશોધન બિલ ( Citizenship Amendment Bill ) નો વિરોધ કર્યો છે. કેપ્ટન અમરિન્દર સિંહનું કહેવું છે કે નાગરિકતા સંશોધન બિલ ભારતની લોકશાહી ભાવનાના વિરુદ્ધ છે, તેથી તેઓ આ બિલનો વિરોધ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ