નિવેદન / નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાની પલટી, રાજ્યસભામાં ભાજપની વધશે ચિંતા

citizenship amendment bill shiv sena uddhav thackeray rajya sabha number game narendra modi government

નાગરિકતા બિલ પર શિવસેનાએ એકવાર ફરી પોતાનું વલણ બદલ્યું છે. મંગળવાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી વસ્તુઓ સ્પષ્ટ નથી થઇ જતી, અમે સમર્થન નહીં કરીએ. મીડિયા સાથે વાતચીત કરતા ઠાકરે કહ્યું, જ્યાં સુધી વસ્તુઓ સ્પષ્ટ નથી થઇ જતી, અમે બિલનું સમર્થન નહીં કરીએ. જો કોઇ પણ નાગરિકમાં આ બિલને લઇને ડર છે તો, તેની શંકા દૂર થવી જોઇએ. તેઓ પણ આપણા નાગરિક છે. તેથી તેના સવાલોના પણ જવાબ આપવા જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ