મહામારી / સરકાર લોકોને મુર્ખ સમજી બેઠી છે, હવે બળવો થવો જોઈએ, આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન

Chidambaram said – Government considered foolish, people should pay rebellion; Congress demands – sack Dr. Harsh Vardhan

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર લોકોને મુર્ખ સમજી બેઠી છે અને હવે લોકોએ બળવો કરી મૂકવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ