ચંદ્ર પર જતા ભારતના ચંદ્રયાન-2ની લોન્ચિંગ સફળ રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન એટલે કે ISROનું ચંદ્રયાન-2ની સફળ લોન્ચિંગ પર શુભકામના પાઠવી. ISROએ સોમવારે બપોરે 2.43 વાગ્યાએ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-2 લોન્ચ કર્યું.
જે બાદ ટ્વિટ કરતા વડાપ્રધાન મોદીએ શુભકામના પાઠવી. એમણે લખ્યું કે ચંદ્રયાન-2ના સફળ લોન્ચિંગ પર આખા દેશને ગર્વ છે. વડાપ્રધાનને ટ્વિટ કરતા પોતાની બે તસવીર પણ શેર કરી.
भारत के लिए यह एक ऐतिहासिक क्षण है।
चंद्रयान-2 के सफल प्रक्षेपण से आज पूरा देश गौरवान्वित है।
मैंने थोड़ी देर पहले ही इसके लॉन्च में निरंतर तन-मन से जुटे रहे वैज्ञानिकों से बात की और उन्हें पूरे देश की ओर से बधाई दी। #Chandrayaan2https://t.co/50UodlbH0y
જેમા ચંદ્રયાન-2ની લોન્ચિંગને લાઇવ ટીવી પર જોઇ રહ્યા છે. એમણે લખ્યું કે આ ક્ષણ 130 કરોડ લોકો માટે ગર્વ કરનારી છે. ચંદ્રયાન-2ની સફળ લોન્ચિંગ ભારતના મહાન વૈજ્ઞાનિકની સફળ ગાથાને બતાવે છે.
Special moments that will be etched in the annals of our glorious history!
The launch of #Chandrayaan2 illustrates the prowess of our scientists and the determination of 130 crore Indians to scale new frontiers of science.
PM મોદીએ લખ્યું કે ચંદ્રયાન-2ની સફળ લોન્ચિંગથી મોટી તમામ ભારતવાસીઓ માટે ગર્વની ક્ષણ શું હોઇ શકે છે. એમણે લખ્યું છે કે તે એ માટે પણ ખાસ છે કે ચંદ્રયાન-2 ચંદ્રના એ હિસ્સા પર ઉતરશે, જ્યાં અત્યાર સુધીમાં કોઇ નથીં ગયું. તેથી ચંદ્ર વિશે આપણાને નવી જાણકારી મળશે.