મજબુત સંબંધ / ખેડૂત આંદોલન વચ્ચે શીખ સમુદાય સાથે મોદી સરકારના વિશેષ સંબંધોને લઇને કેન્દ્ર સરકારે કર્યું આ મહત્વનું કામ

central government issue book pm modi shikh relation

ખેડૂત આંદોલનની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક પુસ્તક રિલીઝ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં મોદી સરકાર (Modi Government) નો શીખો સાથે કેટલા સારા સંબંધ રહ્યા છે, એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું નામ છે - 'પીએમ મોદી ઓર ઉનકી સરકાર કા શિખો કે સાથ વિશેષ સંબંધ'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ