બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / cbi inquiry asked in mumbai cruise drugs case protection for witness asked aryan khan involved

Mumbai Cruise Drugs Case / આર્યન ખાન કેસમાં CBI તપાસની માંગ, સાક્ષીઓને સુરક્ષા આપવાની માંગ

Mayur

Last Updated: 09:06 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રવિવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રવિવારે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ચાલી રહેલી તપાસમાં અડચણો આવી રહી છે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને સાક્ષી સુરક્ષા યોજના તૈયાર કરવાનો નિર્દેશ આપવા માટે પણ અરજી કરવામાં આવી છે.


મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે. આ મામલો સામે આવ્યા બાદ ઘણા વિવાદો પણ શરૂ થયા હતા, જેમાં NCB અને તેના અધિકારીઓ પણ  ઝપેટમાં આવી ગયા હતા. આ કેસમાં આર્યન ખાન, સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધામેચાને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા.

આર્યનની આ કેસમાં લગભગ એક મહિના પહેલા મુંબઈના દરિયા કિનારે એક ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના 25 દિવસ બાદ તેને જામીન મળી ગયા હતા. આ અરજી એડવોકેટ એમએલ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે અને તેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક દ્વારા એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અંગે ઉઠાવવામાં આવેલા વિવાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ