સુરેન્દ્રનગર / ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર કાર-ટેન્કર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3ના મોત

Car accident in Dhrangadhra-Ahmedabad highway, 3 killed in one family

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિ-દિન વધતી જ જાય છે, જ્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સુરેન્દ્રનગરમાં સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ