રાજકારણ / કોંગ્રેસ છોડ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહ હવે PM મોદીને મળે તેવી શક્યતા, પંજાબના રાજકારણમાં ખળભળાટ

Captain PM likely to meet Modi

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે એલાન કરી દીધું છે કે હવે તેઓ કોંગ્રેસમાં નહી રહે. સાથેજ હવે તેઓ વડાપ્રધાન મોદીને મળે તેવી શક્યતા છે. જેને લઈને પંજાબના રાજકારમાં ખળભળાટ મચી ઉઠ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ