બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Premal
Last Updated: 09:13 AM, 26 October 2022
26 ઓક્ટોબરે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેના શુભ અને અશુભ પ્રભાવ બધી રાશિઓના જીવન પર જોવા મળે છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમય બાદ ગોચર કરે છે. મહત્વનું છે કે આજે 26 ઓક્ટોબરે બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. બુધને બધા ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે અને આ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. બુધનો તુલામાં પ્રવેશ કરવાથી અમુક રાશિના જાતકોને મહાલાભ થવા જઇ રહ્યો છે. જાણો કઈ રાશિના જાતકોને વિશેષ લાભ થવાનો છે.
કન્યા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધનો તુલા રાશિમાં ગોચર આ રાશિના જાતકો મા્ટે લાભદાયી સિદ્ધ થશે. આ દરમ્યાન આ રાશિના જાતકોને વિશેષ ધનલાભના સંકેત છે. આ દરમ્યાન વાણીમાં મધુરતા આવશે. ગોચર દરમ્યાન કન્યા રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઇ શકે છે. વેપારીઓને નફો થવાની શક્યતા છે.
ધન રાશિ
બુધના તુલામાં ગોચરથી ધન રાશિના જાતકોના જીવનમાં મોટો ફેરફાર જોવા મળશે. આ દરમ્યાન ધન રાશિના જાતકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમ્યાન જે કામમાં તમે હાથ નાખશો, સફળતા જ મળશે. બુધ ગોચરથી આકસ્મિક ધનલાભ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. અટકેલા કામમાં સફળતા પ્રાપ્ત થશે. આ સમયગાળામાં ભાગ્યનો પૂર્ણ સાથ મળશે. પારિવારિક માહોલ સારો રહેશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકોને બુધ ગોચરથી શુભ ફળની પ્રાપ્તિ થશે. નોકરિયાત વર્ગને પ્રગતિ મળી શકે છે. નોકરીના નવા વિકલ્પ સામે આવશે. ધનલાભ થવાની પૂરેપૂરી સંભાવના છે. જે લોકો રોકાણ કરવાનુ વિચારી રહ્યાં છે તેના માટે આ સમય અનુકૂળ છે. આ દરમ્યાન રોકાણ કરી શકો છો. આ દરમ્યાન વાહન અથવા મકાનની ખરીદી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news