મુંબઈ / ડ્રગ્સ કેસ મામલે હવે NCBએ કરણ જોહરને મોકલ્યું સમન્સ, બોલિવુડના સ્ટાર્સને બોલાવી ઘરે કરી હતી પાર્ટી

Bollywood drugs case ncb mumbai karan johar information

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કરણ જોહરને સમન્સ મોકલ્યું છે. બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર કરણ જોહરને NCB મુંબઇએ પૂછપરછ માટે બોલાવ્યાં છે. NCBનું કહેવું છે કે કરણ જોહર કોઈ પણ સંજોગોમાં સંદિગ્ધ નથી. પરંતુ ડ્રગ્સથી જોડાયેલા કેસમાં તેમની પાસેથી કેટલીક માહિતીઓ મેળવવાની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ