પૂર્વ ગૃહરાજ્યમંત્રી રજની પટેલનું વખાણવા લાયક ટ્વીટ કર્યુ છે. સમાજના વાડામાંથી મુક્ત થવા માટે સારો વિચાર રજૂ કર્યો છે. રજની પટેલે સમાજની વાડીઓના બદલે ભારત માતાનું મંદિર કશ્મીરમાં બનાવવા માગ કરી છે. રાષ્ટ્રગાન કરી શહીદોને શ્રદ્ધાંજલી આપવા હાકલ કરતો સંદેશ આપ્યો જેને લોકોએ વખાણેયો છે. જેને યુવા પેઢીઓ વખાણેયો છે.