અવસાન / બિક્રમજીત કંવરપાલનું કોરોનાના કારણે નિધન, આર્મીમાંથી રિટાયર થઇને શરૂ કરી હતી એક્ટિંગ 

bikrampal is no more

કોરોના વાયરસનો કહેર દેશમાં વધી રહ્યો છે. એક બાદ એક લોકો તેની ઝપેટમાં આવવા લાગ્યા છે ત્યારે બોલીવૂડના એક્ટર બિક્રમજીત કંવપાલનું કોરોનાથી નિધન થયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ