પ્રોજેક્ટનો પ્રારંભ / 40 સેકન્ડમાં જ મહાકાળી માતાજીના કરી શકાશે દર્શન, પાવગઢમાં છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહૂર્ત

Biggest news for devotees visiting Pavagadh Darshan

પાવાગઢ દર્શને આવતા ભક્તો માટે સૌથી મોટા સમાચાર, જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું કરાયું ખાતમુહૂર્ત.

બ્રેકિંગ ન્યૂઝ